• LTV Ratio આધારે બેંક આપે છે હોમ લોન

    જો તમારે હોમ લોન લેવી છે તો લોનનો LTV Ratio જાણવો પડશે. કારણ કે RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો ઘરની કિંમતની ચોક્કસ મર્યાદા સુધી જ લોન આપી શકે છે. જે લોન-ટુ-વેલ્યુ રેશિયો પર આધારિત હશે.. તો શું છે આ LTV Ratio… અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે.. જાણો આ વીડિયોમાં.

  • LTV Ratio આધારે બેંક આપે છે હોમ લોન

    જો તમારે હોમ લોન લેવી છે તો લોનનો LTV Ratio જાણવો પડશે. કારણ કે RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો ઘરની કિંમતની ચોક્કસ મર્યાદા સુધી જ લોન આપી શકે છે. જે લોન-ટુ-વેલ્યુ રેશિયો પર આધારિત હશે.. તો શું છે આ LTV Ratio… અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે.. જાણો આ વીડિયોમાં.

  • LTV Ratio આધારે બેંક આપે છે હોમ લોન

    જો તમારે હોમ લોન લેવી છે તો લોનનો LTV Ratio જાણવો પડશે. કારણ કે RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો ઘરની કિંમતની ચોક્કસ મર્યાદા સુધી જ લોન આપી શકે છે. જે લોન-ટુ-વેલ્યુ રેશિયો પર આધારિત હશે.. તો શું છે આ LTV Ratio… અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે.. જાણો આ વીડિયોમાં.

  • ક્યાંક છેતરપિંડી ના થઈ જાય!

    હોમ લોન એગ્રીમેન્ટ એ એક એવો દસ્તાવેજ છે જે બેન્ક અને ગ્રાહકને લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોમાં બાંધે છે. ગ્રાહક જ્યારે એકવાર લોન એગ્રીમેન્ટ પર સહી કરી લે,, પછી તેમાંથી પીછેહઠ કરવી સહેલી નથી હોતી.. તેથી એગ્રીમેન્ટ વાંચવા માટે બેંક પાસેથી સમય લો,, અને પછી જ સહી કરો..

  • ક્યાંક છેતરપિંડી ના થઈ જાય!

    હોમ લોન એગ્રીમેન્ટ એ એક એવો દસ્તાવેજ છે જે બેન્ક અને ગ્રાહકને લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોમાં બાંધે છે. ગ્રાહક જ્યારે એકવાર લોન એગ્રીમેન્ટ પર સહી કરી લે,, પછી તેમાંથી પીછેહઠ કરવી સહેલી નથી હોતી.. તેથી એગ્રીમેન્ટ વાંચવા માટે બેંક પાસેથી સમય લો,, અને પછી જ સહી કરો..

  • ક્યાંક છેતરપિંડી ના થઈ જાય!

    હોમ લોન એગ્રીમેન્ટ એ એક એવો દસ્તાવેજ છે જે બેન્ક અને ગ્રાહકને લોન સાથે જોડાયેલા નિયમો અને શરતોમાં બાંધે છે. ગ્રાહક જ્યારે એકવાર લોન એગ્રીમેન્ટ પર સહી કરી લે,, પછી તેમાંથી પીછેહઠ કરવી સહેલી નથી હોતી.. તેથી એગ્રીમેન્ટ વાંચવા માટે બેંક પાસેથી સમય લો,, અને પછી જ સહી કરો..